Home / News / News-1195

અંકલેશ્વર ઈન્ડસ્ટીઝ એસોસિએશનની વર્ષ 2025-26 ના મૅનેજિંગ કમિટીના સભ્યોની ચૂંટણી 20 મી જૂને યોજાશે


Views: 169
  • May 21, 2025
  • Updated 12:33:57pm IST
અંકલેશ્વર ઈન્ડસ્ટીઝ એસોસિએશનની વર્ષ 2025-26 ના મૅનેજિંગ કમિટીના સભ્યોની ચૂંટણી 20 મી જૂને યોજાશે
દર વર્ષે યોજાતી અંકલેશ્વર ઈન્ડસ્ટીઝ એસોસિએશનની મૅનેજિંગ કમિટી માટેના સભ્યોની ચૂંટણીનું શિડ્યુલ  જાહેર થઇ ગયું છે. જેમાં જનરલ કેટેગરી માટે 8 તેમજ રિઝર્વ કેટેગરીના 1 અને કોર્પોરેટ કેટેગરીના 1 સભ્ય માટે ચૂંટણી યોજાશે.   એસ્ટેટમાં ચૂંટણીનો રંગ જામવા  મંડ્યો છે. આ વખતની ચૂંટણી અનેક સંદર્ભોમાં રસપ્રદ બની રહેનારી છે.  અંકલેશ્વર ઈન્ડસ્ટીઝ એસોસિએશનની વર્ષ 2025-26 ના મૅનેજિંગ કમિટીના સભ્યોની ચૂંટણી 20 મી જૂને યોજાશે  
ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 મી મે છે. કોણ કોણ ફોર્મ ભરશે  તે માટેની ચર્ચાએ એસ્ટેટમાં જોર પકડ્યું છે. આ વર્ષે જે સભ્યોની મુદત પૂર્ણ થાય છે તેમાં  જનરલ કેટેગરીમાં 1) ડો. વલ્લભ ચાંગાણી 2) ઉમેશ ગાંડલીયા 3) દિનેશ ખૂંટ 4) ચંદુ કોઠીયા 5) દિનેશ પટેલ 6) હરેશ પટેલ 7) કમલેશ પટેલ 8) ડો. દેવ શરણ સિંહ નો સમાવેશ થાય  છે. જયારે રિઝર્વ કેટેગરીમાં કે. શ્રીવત્સન  તેમજ કોર્પોરેટર કેટેગરીમાં પરાગ શાહ નો સમાવેશ થાય  છે.
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity